પાકિસ્તાને ફરી રોયા કાશ્મીરના રોતડા… PM મોદીના નિવેદન પર કહ્યું કંઈક આવું
પાકિસ્તાન: કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રાસથી પાકિસ્તાન પર એ રીતે હુમલો કર્યો કે તેનાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું. પાકિસ્તાનના વઝીર-એ-આઝમ શાહબાઝ શરીફે પીએમ મોદીના નિવેદનને નકારી કાઢ્યું...