ભારતની વધુ એક કૂટનીતિક જીત, ઈરાને 5 ભારતીયોને છોડ્યા
અમદાવાદ: કતારથી ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ સૈનિકોની સુરક્ષિત વાપસી બાદ ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળી છે. ઈરાને ઈઝરાયેલ સાથે જોડાયેલા પોર્ટુગીઝ કાર્ગો જહાજમાં સવાર 5 ભારતીયોને મુક્ત કર્યા...